આપના દેશ માં હિન્દુ ધર્મ માં ખૂબ જ મંદિર આવેલા છે અને ખૂબ જ વિશેષ માહિતી છે અને આજે એક એવા જ મંદિરના ઇતિહાસ વિષે ખૂબ જ જાણીએ જેના વિષે મોટા લોકો લોકો ને ખૂબ જ ચોંકાવનારું છે . આ મંદિર આશરે બસો વર્ષ થી બનાવેલ છે, અને આ મંદિર ગુજરાતમાં સ્થિત છે.
આ હિન્દુ ધર્મ નું મંદિર ધરમપુરમાં પીંપરોળની પહાડો ઉપર સ્થિત છે, આ મંદિર પર્વત ઉપર હાજર છે આ બસો વર્ષ જૂનું વરુણદેવનું મંદિર, જેનો ઇતિહાસ વર્ષ નું છે. અહીંયા બસો વર્ષ પહેલાં વરુણદેવનું મંદિર આવેલ છે.અને લોકો માં ખૂબ જ ફેમસ છે.
આ મંદિરને અહીંના સ્થાનિકો પાનદેવ નાં નામે પણ લોકો માને છે, આ મંદિરના માં અભિનાથ મહાદેવ અને વરસાદી દેવ તરીકે કહેવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો આવે છે અને લોકો માં ખૂબ જ શ્રદ્ધા છે
ભગવાન નાં દર્શન કરવા માટે લોકો માં ખૂબ શ્રદ્ધા છે પહેલા એક માન્યતા હતી જે વખતે વરસાદ આવવાનો હોય તો આ મૂર્તિ ઉપર ભેજ આવી જતો હતો, અહીંયા વાતાવરણ ખૂબ જ યોગ્ય છે
અહીંના માણસો નું એવું પણ કહેવામાં છે કે અહીંયા માનેલી દરેક કાર્ય પૂર્ણ થાય છે અને લોકો ને ખૂબ જ આસ્થા હોય છે.
ગુજરાતના આ પર્વત પર સ્થિત છે વરુણ દેવતાનું ઘણા વર્ષો જૂનું મંદિર, જ્યાં વરસાદ આવતા પહેલા મળવા લાગે છે સંકેત
