ફૂલ જેવી આ નાનકડી બાળકીએ દુનિયાને અલવિદા કહેતા પહેલા પાંચ લોકોને આપ્યું નવું જીવન…

લોકો અનેક પ્રકારના દાન કરતા હોય છે પરંતુ આ વાત તો તમે સાંભળી જ હશે કે અંગદાનને મહાદાન માનવામાં આવે છે. દરેક લોકો અંગદાન કરવાની હિમ્મત ધરાવતા નથી. એવામાં અમુક સમય પહેલા સુરતમાં અનેક લોકોએ અંગદાન કર્યા હતા. અંગદાનથી જરૂરિયાત મંદ લોકોને નવુજીવન મળ્યું છે. પરંતુ આજના અમારા આ ખાસ લેખમાં અમે એક નાનકડી ફૂલ… Continue reading ફૂલ જેવી આ નાનકડી બાળકીએ દુનિયાને અલવિદા કહેતા પહેલા પાંચ લોકોને આપ્યું નવું જીવન…

શક્કરટેટી ખાવાથી શરીરને થાય છે અઢળક ફાયદાઓ… સુગર પણ કંટ્રોલમાં રહેશે અને વજન પણ ઓછું થશે…

ઉનાળામાં શક્કરટેટી ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. કારણકે તેમા મોટા પ્રમાણમાં મિનરલ્સ અને એંટીઓક્સિડેંટ્સ હોય છે. જેને આપણા શરીરમાટે ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. સાથેજ તેમા વિટામીન સી પણ ભરપૂર માત્રમાં રહેલું હોય છે. વજન કંટ્રોલમાં રહેશે શક્કરટેટીનમાં પાણી ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. અને તેમા ફેટ પણ ઓછું… Continue reading શક્કરટેટી ખાવાથી શરીરને થાય છે અઢળક ફાયદાઓ… સુગર પણ કંટ્રોલમાં રહેશે અને વજન પણ ઓછું થશે…