જૂનાગઢમાં વાદળ ફાટ્યાં બાદ વાહનો અને પશુઓ રમકડાની જેમ પાણીમાં તણાયા હતા. આટલું જ નહીં વૃદ્ધ વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા બાદ ગુજરાત પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું. જૂનાગઢમાં વાદળ ફાટ્યા બાદ વાહનો અને પશુઓ રમકડાની જેમ પાણીમાં તણાયા હતા. આટલું જ નહીં વૃદ્ધ વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા બાદ ગુજરાત પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું. ગુજરાતના… Continue reading જૂનાગઢ શહેરમાં પૂરનાં પાણી ઓસરતાં તબાહીનાં દૃશ્યો સામે આવ્યાં, નીચાણવાળા વિસ્તારના લોકોએ કહ્યું- અમારું બધું જતું રહ્યું
Category: ગુજરાત
IPL મેચ બાદ અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર, કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા
હાલ ગુજરાતમાં આઈપીએલની ફાઈનલ માટે મુકાબલા ચાલી રહ્યાં છે ત્યારે અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી હાલ ગુજરાતમાં છે. પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ઉત્સાહ વધારવાની સાથે તેઓ ગાંધીનગરના એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. નીતા અંબાણીએ ગાંધીનગરના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ગાંધીનગરના કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અમદાવાદ ખાતેની મેચની એક ઇનિંગ્સ જોયા… Continue reading IPL મેચ બાદ અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર, કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા
અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા, 30 સેકન્ડના વીડિયોમાં એક યુવક પુલને હલાવતો જોવા મળ્યો
ગુજરાતના મોરબીમાં કેબલ સસ્પેન્શન બ્રિજ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં યુવાનોનું એક જૂથ બ્રિજ તૂટી પડતા પહેલા તેની મજબૂતાઈ તપાસવા માટે તેને હલાવીને જોઈ શકાય છે. આ 30 સેકન્ડનો વીડિયો દુર્ઘટના પહેલાનો છે, જેમાં ઘણા લોકો પુલ પર ઉભા જોવા મળે છે અને પુલ સતત ધ્રૂજી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે… Continue reading અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા, 30 સેકન્ડના વીડિયોમાં એક યુવક પુલને હલાવતો જોવા મળ્યો
મોરબીનો 143 વર્ષ જુનો પુલે લીધા 141લોકોના જીવ, જુઓ અકસ્માતની દર્દનાક તસવીરો
રવિવાર, 30 ઓક્ટોબરના રોજ, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના અને તેના પરિણામની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને તેની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. અકસ્માત બાદ પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને… Continue reading મોરબીનો 143 વર્ષ જુનો પુલે લીધા 141લોકોના જીવ, જુઓ અકસ્માતની દર્દનાક તસવીરો
43 વર્ષ બાદ ફરી મોરબી ધ્રૂજી ઊઠ્યું: મચ્છુ ડેમ તૂટતાં સ્મશાનભૂમિમાં ફેરવાયું હતું શહેર, 1400 લોકોનો લેવાયો હતો ભોગ; મૃત પશુઓ થાંભલે લટકતાં હતાં
ઔધોગિક નગરી મોરબી આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પરંતુ મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ખાબક્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે 43 વર્ષ અગાઉ કુદરતી આપદાઓએ આ શહેરને સ્મશાનભૂમિ બનાવવામાં… Continue reading 43 વર્ષ બાદ ફરી મોરબી ધ્રૂજી ઊઠ્યું: મચ્છુ ડેમ તૂટતાં સ્મશાનભૂમિમાં ફેરવાયું હતું શહેર, 1400 લોકોનો લેવાયો હતો ભોગ; મૃત પશુઓ થાંભલે લટકતાં હતાં
સ્વામિનારાયણ ભગવાનની 194 વર્ષ જૂની પાઘડીના દર્શન માટે લાઈનો લાગી, પારસી પરિવારે સાચવી રાખી છે પાઘ
મૂળ આ પરિવાર પારસી હોવા છતાં તેઓએ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. સુરતમાં ભાઈ બીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મૂકવામાં આવતી આવે છે.… Continue reading સ્વામિનારાયણ ભગવાનની 194 વર્ષ જૂની પાઘડીના દર્શન માટે લાઈનો લાગી, પારસી પરિવારે સાચવી રાખી છે પાઘ
વંદે ભારત ટ્રેનનું વધુ એક અકસ્માત, અતુલ સ્ટેશન નજીક ગાય સાથે અથડાતા એન્જિનનો ભાગ તૂટ્યો
ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસની પશુઓ સાથેની અથડામણની આ સતત ત્રીજી ઘટના સામે આવી છે. વંદે ભારતે એક્સપ્રેસ ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. અમદાવાદ બાદ હવે વલસાડ નજીક અતુલ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો. વંદે ભારત ટ્રેનની ટક્કર ફરી ગાય સાથે થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેનના આગાળના ભાગને નુકસાન પહોંચ્યું છે. તેમજ ટ્રેનના… Continue reading વંદે ભારત ટ્રેનનું વધુ એક અકસ્માત, અતુલ સ્ટેશન નજીક ગાય સાથે અથડાતા એન્જિનનો ભાગ તૂટ્યો
આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો, જોવો વિડીઓ
આણંદના તારાપુર ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં ગરબા ચાલી રહ્યા હતા, જેમાં ગરબા રમતા એક યુવક અચાનક નીચે પડી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ તુરંત જ યુવકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો હતો ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ પછી ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે. જો કે આ… Continue reading આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો, જોવો વિડીઓ
માતાઓ માટે લાલબટી સમાન કિસ્સો; ઘરમાં ફુગ્ગા સાથે હસતાં-રમતાં બાળકનું સેકન્ડમાં મોત થયું હતું, ડોક્ટરો પણ જીવ બચાવી શક્યા નથી
સુરતમાંથી વાલીઓ માટે સાવચેતીનો એક કિસ્સો સામે આવ્યો છે. બલૂનનો નાનો દડો ગળી જવાથી દસ મહિનાના બાળકનું મોત થયું છે. બાળકીને લઈને માતા સિવિલ હોસ્પિટલ પહોંચી ત્યારે સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં હોબાળો મચી ગયો હતો. બલૂન ગળી જતાં 10 મહિનાના બાળકનું મોત આજે દરેક નાના બાળકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની… Continue reading માતાઓ માટે લાલબટી સમાન કિસ્સો; ઘરમાં ફુગ્ગા સાથે હસતાં-રમતાં બાળકનું સેકન્ડમાં મોત થયું હતું, ડોક્ટરો પણ જીવ બચાવી શક્યા નથી
અમદાવાદમાં બનશે એરપોર્ટને ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન, જોવા મળશે આ સૂર્ય મંદિરની ઝલક; ફોટાઓ જોઇને દિલ ગાડાન ગાડાન થઈ જશે
અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટથી તેને વર્લ્ડ ક્લાસ બનાવાશે. અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ બાદ મોઢેરા સૂર્ય મંદિરની ઝલક જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન શુક્રવારે અમદાવાદ સ્ટેશન પર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ગુજરાતને 29,000 કરોડ રૂપિયાની ભેટ આપશે. નવી દિલ્હી અને મુંબઈ સીએસટીને પણ કાયાકલ્પ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે… Continue reading અમદાવાદમાં બનશે એરપોર્ટને ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન, જોવા મળશે આ સૂર્ય મંદિરની ઝલક; ફોટાઓ જોઇને દિલ ગાડાન ગાડાન થઈ જશે