ગુજરાતમાં 1લી અને 2જી ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી, IMDએ માછીમારોને ચેતવણી આપી

IMD, અમદાવાદના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 1 અને 2 ડિસેમ્બર (ગુજરાત હવામાન આગાહી) માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે… Continue reading ગુજરાતમાં 1લી અને 2જી ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી, IMDએ માછીમારોને ચેતવણી આપી

ડિસેમ્બર મહિનામાં આવવાના છે આ ઉપવાસ અને તહેવારો, જુઓ સંપૂર્ણ લિસ્ટ

અંગ્રેજી કેલેન્ડર મુજબ ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે. દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા ઉપવાસ અને તહેવારો છે. ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ પણ આ મહિનામાં 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. અહીં જાણો મુખ્ય તહેવારોની યાદી. વર્ષ 2021નો છેલ્લો મહિનો બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ સાથે શિયાળાની સિઝન પણ શરૂ થઈ… Continue reading ડિસેમ્બર મહિનામાં આવવાના છે આ ઉપવાસ અને તહેવારો, જુઓ સંપૂર્ણ લિસ્ટ

‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ ની ગુલાબોને હકીકતમાં જોઈ તમે નહીં હટાવી શકો નજર

પ્રખ્યાત કોમેડી સીરીયલ ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ દર્શકોના દિલની એકદમ નજીક છે. આ સીરીયલ જોતા જ લોકો પોતાની બધી સમસ્યાઓ ભૂલી જાય છે. સીરીયલમાં દેખાતા દરેક પાત્ર દર્શકોનું ખૂબ જ મનોરંજન કરે છે. આ પ્રખ્યાત સીરીયલના દરેક પાત્રે પોતાની ઉત્તમ અદાકારીથી અલગ જ ઓળખ બનાવી છે. આજે અમે તમને સીરીયલના પ્રખ્યાત જેઠાલાલની કાશ્મીરી પત્ની… Continue reading ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ ની ગુલાબોને હકીકતમાં જોઈ તમે નહીં હટાવી શકો નજર

પદ્મશ્રી પછી પણ દૂર ના થઇ ગરીબી, બાળકો કરી રહ્યા છે મજૂરી, મહિલાઓ બીજાના ઘરોમાં કરી રહી કામ

ઝારખંડના પર્યાવરણ સંરક્ષક સિમોન ઉરાંવને પદ્મશ્રી સમ્માનથી નવાજવામાં આવ્યા છે. સિમોને જળ સંગ્રહ માટે એકલા ૬ ગામમાં તળાવ ખોદાવ્યા. એ સાથે જ ઝાડ લગાવીને એક અનોખી મિશાલ પેશ કરી.હવે ગામમાં ત્રણ પાક લેવાય છે. પર્યાવરણ સંરક્ષણ માટે સિમોનને પદ્મશ્રી આપવામાં આવેલ છે. એક રીપોર્ટ અનુસાર, ૮૮ વર્ષના પદ્મશ્રી સિમોન ઉરાંવ હજી પણ રાંચીથી ૪૦ કિમી… Continue reading પદ્મશ્રી પછી પણ દૂર ના થઇ ગરીબી, બાળકો કરી રહ્યા છે મજૂરી, મહિલાઓ બીજાના ઘરોમાં કરી રહી કામ

કાનપુરના વડીલની સ્પ્રાઉટસ ચાટ થઇ વાયરલ, કાકાની માસૂમ હંસીના ચાહક થયા લોકો

સ્પ્રાઉટસ કાનપુરના એક વડીલની ‘અનોખી સ્પ્રાઉટસ ચાટ બનાવવાની રીત’ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય છે. કાકા પોતાની હંસીથી લોકોનું દિલ જીતી રહ્યા છે. વાયરલ વિડીયોમાં કાકા સ્પ્રાઉટસમાંથી નાસ્તો બનાવતા દેખી શકાય છે. સૌથી પહેલા એ પત્તા માંથી બનેલ વાસણમાં અલગ અલગ સ્પ્રાઉટસ ઉમેરે છે. પછી એમાં કાપેલ લીલા મરચા નાખે છે. એ પછી તેઓ લીલી ચટણી… Continue reading કાનપુરના વડીલની સ્પ્રાઉટસ ચાટ થઇ વાયરલ, કાકાની માસૂમ હંસીના ચાહક થયા લોકો

ઠંડીમાં ગળામાં ખરાશ અને દુખાવો થઇ રહ્યો છે તો થઇ જાઓ સતર્ક, આ બીમારીનું છે લક્ષણ

ક્યારેક ક્યારેક ગળામાં સોજો આવી જતો હોય છે , એના લીધે ગળું બેસી જતું હોય છે અને ખરાશની સમસ્યા પણ થવા લાગે છે. એને લેરિન્ઝાઈટીસ કહેવાય છે. જો સમયે આ બીમારીનો ઈલાજ ના થાય તો ગળાનું ઓપરેશન કરાવવું પડી શકે છે. બદલતી ઋતુમાં જો તમારા ગળામાં ખરાશ છે કે સતત દુખાવો અનુભવાઈ રહ્યો છે તો… Continue reading ઠંડીમાં ગળામાં ખરાશ અને દુખાવો થઇ રહ્યો છે તો થઇ જાઓ સતર્ક, આ બીમારીનું છે લક્ષણ

ઘરમાં ચકલી કબૂતરના માળા પણ આપે છે ખાસ સંકેત, જાણો એના શુભ અશુભ ફળ

ઘણીવાર ઘરમાં પક્ષી આવીને પોતાનો માળો બનાવી લેતા હોય છે. ક્યારેક મધમાખી અને ભમરા પોતાનો મધપૂડો બનાવી લે છે. વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓ, કીડા મકોડાઓના ઘરમાં પ્રવેશ કરવા કે અજીબ વ્યવહાર કરવાને લઈને શુભ અશુભ ફળ જણાવાયા છે. આ જીવજંતુ ઘણીપ્રકારની ઘટનાઓનો સંકેત આપે છે. આવો જાણીએ કયા પક્ષીના ઘરમાં માળો બનાવવો કેવો સંકેત આપે છે.… Continue reading ઘરમાં ચકલી કબૂતરના માળા પણ આપે છે ખાસ સંકેત, જાણો એના શુભ અશુભ ફળ

ઐશ્વર્યા રાયે લીધો પોતાની આંખો દાન કરવાનો નિર્ણય, આ સ્ટાર્સ પણ કરશે અંગદાન…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા પ્રખ્યાત કલાકારો છે, જેઓ તેમના ઉત્તમ અભિનયની સાથે-સાથે તેમના ઉમદા કાર્યો માટે પણ જાણીતા છે. ઘણા સ્ટાર્સ દરેકની મદદ કરતા જોવા મળે છે. તે માત્ર ફિલ્મોમાં હીરો નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ હીરો છે. એટલા માટે કેટલાક સ્ટાર્સ દરરોજ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને… Continue reading ઐશ્વર્યા રાયે લીધો પોતાની આંખો દાન કરવાનો નિર્ણય, આ સ્ટાર્સ પણ કરશે અંગદાન…

આ દિવસે રાખો ઉત્પન્ના્ન એકાદશીનું વ્રત, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ વિધિથી કરો પૂજા

માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ના્ન એકાદશી કહેવામાં આવે છે. ઉત્પન્ના્ના એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી માત્ર વિષ્ણુની વિશેષ કૃપા જ નથી મળતી, પરંતુ મનુષ્યના ભૂતકાળ અને વર્તમાન બંને જન્મોના પાપોનો નાશ પણ થાય છે. એકાદશી માતાનો જન્મ ઉત્પન્ના્ના એકાદશીના દિવસે… Continue reading આ દિવસે રાખો ઉત્પન્ના્ન એકાદશીનું વ્રત, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ વિધિથી કરો પૂજા

કોઈએ ૫૫ તો કોઈએ ૬૦ ની ઉંમરમાં લીધા છૂટાછેડા, ઢળતી ઉંમરે પોતાના જીવનસાથીથી અલગ થયા આ કલાકારો

લગ્ન અને છૂટાછેડા કોઈ પણ વ્યક્તિનો અંગત જીવન નિર્ણય હોય છે. વાત બોલીવુડ કલાકારોની કરીએ તો અહિયાં ઘણા નામ એવા છે જેમણે લગ્ન કર્યા અને પછી લગ્ન ચાલી ના શક્યા તો છૂટાછેડા લઈને અલગ થઇ ગયા. એમાંથી કેટલાક નામ એવા છે જેમણે ઘણી મોટી ઉંમરે છૂટાછેડા લીધા. આવો નજર કરીએ એવા જ કેટલાક નામો પર… Continue reading કોઈએ ૫૫ તો કોઈએ ૬૦ ની ઉંમરમાં લીધા છૂટાછેડા, ઢળતી ઉંમરે પોતાના જીવનસાથીથી અલગ થયા આ કલાકારો