ધનતેરસ પર છે ગરીબી દૂર કરવાનું સૌથી મોટું મુહુર્ત, ફક્ત ૫ રૂપિયાના પ્રસન્ન થશે માં લક્ષ્મી

હિન્દુઓનો અને ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. આ તહેવાર દેશના ખૂણા ખૂણામાં ધૂમધામથી મનાવવામાં આવે છે. રોશનીથી ભરેલ આ તહેવાર સનાતન ધર્મ માટે શરુથી ખાસ રહ્યો છે. સનાતન ધર્મમાં શરૂથી જ આ તહેવારના ખાસ મહત્વ વિષે જણાવવામાં આવ્યું છે. દિવાળી એક બે દિવસ નહિ પણ પાંચ દિવસોનો તહેવાર હોય છે. ધનતેરસથી… Continue reading ધનતેરસ પર છે ગરીબી દૂર કરવાનું સૌથી મોટું મુહુર્ત, ફક્ત ૫ રૂપિયાના પ્રસન્ન થશે માં લક્ષ્મી

૨ બાળકોની માં બન્યા પછી પણ આ અભિનેત્રીઓ કરી રહી છે કમબેક, આપે છે નવી અભિનેત્રીને ટક્કર

બોલીવુડની અભિનેત્રીઓએ ફિલ્મમાં સારા દેખાવા માટે પોતાની ફિટનેસ પર કામ કરવું જ પડે છે કારણકે એમને લાખો લોકોની સામે એક્ટિંગની સાથે સાથે ખૂબસૂરતી પણ દેખાડવી પડે છે. પરંતુ આ ખૂબસૂરતી એટલી સરળતાથી નથી મળતી. આ ખૂબસૂરતી મેળવવા માટે એમને રોજ કલાકો મહેનત કરવી પડે છે. પરસેવો પાડવો પડે છે, ત્યારે એવું ફિગર કે શરીર મળે… Continue reading ૨ બાળકોની માં બન્યા પછી પણ આ અભિનેત્રીઓ કરી રહી છે કમબેક, આપે છે નવી અભિનેત્રીને ટક્કર

ધનતેરસથી લઈને દિવાળી અને ભાઈ બીજ સુધી, પાંચ દિવસીય તહેવારના શુભ મુહૂર્ત વિશે સંપૂર્ણ માહિતી જાણો!

ધનતેરસનો દિવસ દીપોત્સવના પાંચ દિવસીય ઉત્સવની શરૂઆત કરે છે. આ વખતે આ પાંચ દિવસીય ઉત્સવ 2 નવેમ્બરથી શરૂ થશે અને 6 નવેમ્બર સુધી ચાલશે. જાણો દરેક દિવસના શુભ મુહૂર્ત વિશે સંપૂર્ણ માહિતી. 2 નવેમ્બરથી પાંચ દિવસીય દીવોનો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. 2 નવેમ્બર, મંગળવારે ધનતેરસ છે. બીજા દિવસે 3જી નવેમ્બરે રૂપ ચતુર્દશી, 4… Continue reading ધનતેરસથી લઈને દિવાળી અને ભાઈ બીજ સુધી, પાંચ દિવસીય તહેવારના શુભ મુહૂર્ત વિશે સંપૂર્ણ માહિતી જાણો!

આમિર ખાન અને જૂહીને ટેક્સી ડ્રાઈવરોએ ફિલ્મનું પોસ્ટર લગાવવાની પાડી હતી નાં, બેઈજ્જતી કરી ભગાડ્યા હતા

અભિનેત્રી જૂહી ચાવલા બોલીવુડની મશહૂર અને ખૂબસૂરત અભિનેત્રીમાં ગણાય છે. જોકે, એ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ આજે પણ એ ખૂબસૂરતીમાં નવી અભિનેત્રીને ઘણી ટક્કર આપે છે. જૂહી ચાવલા એ ફિલ્મ ‘સલ્તનત’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અભિનેત્રીને સાચી ઓળખ ‘કયામત સે કયામત તક’થી મળી હતી. આ ફિલ્મમાં જૂહી સાથે અભિનેતા આમિર ખાન… Continue reading આમિર ખાન અને જૂહીને ટેક્સી ડ્રાઈવરોએ ફિલ્મનું પોસ્ટર લગાવવાની પાડી હતી નાં, બેઈજ્જતી કરી ભગાડ્યા હતા

ધનતેરસ પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, જાણો કઈ ખરીદી થશે શુભ અને કઈ અશુભ!

ધનતેરસનો દિવસ ખરીદી માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતે ધનતેરસ પર ત્રણ ગણું ફળ આપનાર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, તે જ વસ્તુઓ ખરીદો, જે શુભ હોય. 2 નવેમ્બરથી પાંચ દિવસીય દીવોનો ઉત્સવ શરૂ થવા… Continue reading ધનતેરસ પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, જાણો કઈ ખરીદી થશે શુભ અને કઈ અશુભ!

રામાયણ સિરિયલના ‘નિષાદ રાજ’નું નિધન, દીપિકા ચીખલિયાએ દુઃખ વ્યક્ત કર્યું

દીપિકા ચિખલિયાએ ઈન્સ્ટાગ્રામ પર ચંદ્રકાંતનો ફોટો પોસ્ટ કરીને આ સમાચાર આપ્યા હતા. તેમજ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તમને જણાવી દઈએ કે આ સીરિયલમાં દીપિકા ચિખલિયાએ સીતાનો રોલ કર્યો હતો. ‘રામાયણ’માં ચંદ્રકાંત પંડ્યાએ રામના મિત્ર નિષાદ રાજનું પાત્ર ભજવ્યું હતું. 21 ઓક્ટોબરે તેમનું નિધન થયું હતું. દીપિકા ચીખલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.… Continue reading રામાયણ સિરિયલના ‘નિષાદ રાજ’નું નિધન, દીપિકા ચીખલિયાએ દુઃખ વ્યક્ત કર્યું

ધનતેરસના દિવસે ભૂલીથી પણ ન ખરીદો આ 5 વસ્તુઓ, થઈ શકે છે નુકશાન…

ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. આનાથી પરિવાર પર રાહુની અશુભ છાયા પડે છે. ધનતેરસના… Continue reading ધનતેરસના દિવસે ભૂલીથી પણ ન ખરીદો આ 5 વસ્તુઓ, થઈ શકે છે નુકશાન…

સુનીલ શેટ્ટી પાસે સલમાન ખાને હાથ જોડી માંગી હતી માફી, ગર્લફ્રેન્ડને લીધે થવું પડ્યું શરમિંદા

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મો અને અદાકારીની સાથે સાથે પોતાના ગુસ્સા માટે પણ ચર્ચામાં રહે છે. સલમાને ઘણા લોકો પર પોતાના ગુસ્સાનો રોબ દેખાડ્યો છે જોકે ઘણા લોકો કે કલાકાર એવા પણ રહ્યા છે જેમની આગળ સલમાનને પણ નમવું પણ પડ્યું છે અને સલમાનને એમની પાસે હાથ જોડીને માફી પણ માંગવી પડી… Continue reading સુનીલ શેટ્ટી પાસે સલમાન ખાને હાથ જોડી માંગી હતી માફી, ગર્લફ્રેન્ડને લીધે થવું પડ્યું શરમિંદા

પિતા ચલાવે છે કરિયાણાની દુકાન, પહેલા જ પ્રયત્નમાં દીકરાએ કર્યું હતું BPSC માં ટોપ, હવે બન્યો IAS

UPSC એ સિવિલ સેવા સર્વિસ ૨૦૨૦ નું પરિણામ જાહેર કરી દીધું છે. UPSC CSE ૨૦૨૦ માં બિહારના શુભમ કુમારે પ્રથમ સ્થાન મેળવ્યું જયારે બીજા નંબરે જાગૃતિ અવસ્થી રહી અને ત્રીજા નંબરે અંકિતા જૈન રહી છે. એ સિવાય બિહાર લોક સેવા આયોગ BPSC ની ૬૪ મી પરીક્ષામાં ટોપર રહેલ ઓમ પ્રકાશ ગુપ્તા એ પણ UPSC ૨૦૨૦… Continue reading પિતા ચલાવે છે કરિયાણાની દુકાન, પહેલા જ પ્રયત્નમાં દીકરાએ કર્યું હતું BPSC માં ટોપ, હવે બન્યો IAS

ચાણક્ય નીતિઃ જો તમે દિવાળીમાં ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

આચાર્ય ચાણક્યએ વર્ષો પહેલા એવી વાતો કહી છે, જેનો આજના સમયમાં પણ કોઈ કાપ નથી. આ જ કારણ છે કે આજના સમયમાં પણ આચાર્યને શ્રેષ્ઠ જીવન કોચ તરીકે જોવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક નીતિ શાસ્ત્રમાં એવી ઘણી બાબતો લખી છે જે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. આ આચાર્યની દૂરંદેશી સાબિત કરે છે. આ… Continue reading ચાણક્ય નીતિઃ જો તમે દિવાળીમાં ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો