ગુરુવારના આ ઉપાયથી ઘણા ફાયદા થશે, ભાગ્યમાં થશે ધન અને સંપત્તિનો યોગ

હિન્દુ ધર્મમાં, સપ્તાહનો દરેક દિવસ પોતાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તે જ રીતે, ગુરુવારનો દિવસ પણ ખૂબ મહત્વનો છે. કહેવાય છે કે આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. જો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની બધી મનોકામનાઓ… Continue reading ગુરુવારના આ ઉપાયથી ઘણા ફાયદા થશે, ભાગ્યમાં થશે ધન અને સંપત્તિનો યોગ

આવી આદત ધરાવતા વ્યક્તિઓના ઘરે સામેથી આવે છે માતા લક્ષ્મી, જુઓ ચાણક્ય શુ કહે છે આ બાબતે…

આચાર્ય ચાણક્ય કૂટનીતિક, રાજનીતિક અને બુદ્ધિશાળી હતા. આચાર્ય ચાણક્યને ઘણા બધા વિશેનું જ્ઞાન હતું. આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિ નામનું એક પુસ્તક લખ્યું છે, જેમાં મનુષ્યથી જોડાયેલા ઘણા બધા પહેલુઓ વિશે વાત કરવામાં આવી છે. આચાર્ય ચાણક્ય એટલા બુદ્ધિશાળી હતા કે એમણે પોતાની નીતિઓના દમ પર મોટા-મોટા શત્રુઓને હરાવી દીધા હતા. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલું… Continue reading આવી આદત ધરાવતા વ્યક્તિઓના ઘરે સામેથી આવે છે માતા લક્ષ્મી, જુઓ ચાણક્ય શુ કહે છે આ બાબતે…

એક સમયે 5 રૂપિયામાં ગુજરાન ચલાવતો વાળંદ આજે ફરે છે રોલ્સ-રોયસમાં, આ રીતે ખુલ્યા બંધ નસીબના દરવાજા…

જીવનનું બીજું નામ સંઘર્ષ છે. જે વ્યક્તિ સતત સંઘર્ષ કરતો રહે છે એક દિવસ સફળતા તેના કદમ જરૂર ચુંબે છે. દુનિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. જે કામમાં વ્યક્તિ વધારે સંઘર્ષ કરે છે તે કામમાં વધારે આગળ વધે છે. જયારે પણ આપણે કોઈ આમિર વ્યક્તિને જોઈએ ત્યારે આપણને એ જ વિચાર આવે… Continue reading એક સમયે 5 રૂપિયામાં ગુજરાન ચલાવતો વાળંદ આજે ફરે છે રોલ્સ-રોયસમાં, આ રીતે ખુલ્યા બંધ નસીબના દરવાજા…

ચેહરા પર લગાવી લો તુલસીનું ફેસપેક, હંમેશા જ દેખાશો યુવાન…

તુલસીનો ઉપયોગ ઘણી બધી હેલ્થ પ્રોબ્લમને દૂર કરવામાં તો થાય જ છે પણ શું તમને ખબર છે કે તુલસીના ઉપયોગથી ત્વચાની બધી સમસ્યા પણ દૂર થઈ જાય છે? તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-સેપ્ટિક ગુણો ભરપૂર માત્રમાં જોવા મળે છે, જેના કારણે તુલસી ત્વચા માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ ડાયરેક્ટ ત્વચા પર કરી શકાય… Continue reading ચેહરા પર લગાવી લો તુલસીનું ફેસપેક, હંમેશા જ દેખાશો યુવાન…

બાપરે! આ મહિલાએ આપ્યો 5.2 કિલોના બાળકને જન્મ, બાળક જોઈને ડોક્ટર બોલ્યો…

માં બનવાનું સુખ દુનિયાનું સૌથી મોટું સુખ માનવામાં આવે છે. જયારે કોઈ મહિલા ગ્રભવતી થાય છે તો તેની ખુશીનું ઠેકાણું નથી રહેતું. પ્રેગનેંસીના સમય દરમિયાન મહિલા પોતાના ખાન-પાનનુ ખુબ ધ્યાન રાખતી હોય છે. તેની એવી કોશિશ હોય છે કે પેદા થવાવાળું બાળક હેલ્થી પેદા થાય. સામાન્ય પરિસ્થિતિમાં જયારે બાળક પેદા થાય છે તો તેનું વજન… Continue reading બાપરે! આ મહિલાએ આપ્યો 5.2 કિલોના બાળકને જન્મ, બાળક જોઈને ડોક્ટર બોલ્યો…

દિશા વકાણી બાદ દિવ્યા ત્રિપાઠી બનવાની હતી નવી દયા, આખરે એવું તો શું થયું તે થઇ ગયું બધું ઠપ્પ…

ટીવી એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સીસન 11ના શૂટિંગમાં વ્યસ્ત છે.હાલના સમયમાં રિયાલિટી શોનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવી સિરિયલમાં જાણીતું નામ છે. દિવ્યાંકા ત્રિપાઠી હાલ ‘ યે હે મોહોબતે’ સિરિયલમાં જોવા મળી હતી. હાલ એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિશે મોટી જાણકારી સામે આવી રહી છે. … Continue reading દિશા વકાણી બાદ દિવ્યા ત્રિપાઠી બનવાની હતી નવી દયા, આખરે એવું તો શું થયું તે થઇ ગયું બધું ઠપ્પ…

“દાઉ” એટલે કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ વિશે આ વાતો તો તમારે જાણવી જ જોઈએ…

મિત્રો તમે જાણતા જ હશો  કે બલરામજી ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ છે. બલરામજી એટલે કે દાઉ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા કહેવાય છે કે તે પણ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી. હંમેશ જ બલરામજી ભગવાન શ્રીકૃષ્ણના દરેક કાર્યમાં એક શિક્ષકની ભૂમિકા ભજવતા હતા. આજના અમારા આ ખાસ લેખમાં અમે તમને બલરામજી વિશે જણાવીશું. તમે… Continue reading “દાઉ” એટલે કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ વિશે આ વાતો તો તમારે જાણવી જ જોઈએ…

દાંતની આસપાસ જામી જતી આ પીળી પરત નોતરે છે ભારે બીમારીઓને, આ ઘરેલુ નુસ્ખાઓથી થશે ચપટીઓ દૂર…

આજકાલના સમયમાં અનિયંત્રિત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ખાલી સ્વાસ્થ્ય જ નહિ પણ આપણા દાંત પર અનિયંત્રિત જીવનશૈલીની અસર દેખાય છે. વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોને દાંતથી સંબંધિત કોઈને કોઈ સમસ્યા તો થતી જ હોય છે. બધી ઉમરના માણસોમાં દાંતોની સમસ્યા જોવા મળે છે. બેક્ટેરિયાના સંપર્કમાં આવના કારણે દાંતમાં… Continue reading દાંતની આસપાસ જામી જતી આ પીળી પરત નોતરે છે ભારે બીમારીઓને, આ ઘરેલુ નુસ્ખાઓથી થશે ચપટીઓ દૂર…

કોરોના વેક્સીન લગાવ્યા બાદ પતિ-પત્ની બન્યા ચુંબક, શરીરે ચિપકવા લાગ્યા ચમચી, ફોન અને વાસણ…

કોરોના મહામારીના કારણે આખી દુનિયાના લોકોનું જીવન બદલાઈ ગયું છે. કોરોના કાળમાં લોકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બધા લોકો માટે કોરોના વાયરસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આવા સમયમાં એક એવો મામલો સામે આવ્યો છે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એક દંપતીની અંદર ચુંબકીય પ્રભાવ પેદા થવાનો કીસો સામે આવ્યો છે.… Continue reading કોરોના વેક્સીન લગાવ્યા બાદ પતિ-પત્ની બન્યા ચુંબક, શરીરે ચિપકવા લાગ્યા ચમચી, ફોન અને વાસણ…

27 જૂને સંકષ્ટિ ચતુર્થી પર બની રહ્યો છે એક શુભ સંયોગ, ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે આ વિધિથી કરો પૂજા

હિન્દુ ધર્મમાં, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની ચતુર્થી તારીખને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે શુક્લ પક્ષની ચતુર્થી તિથિ વિનાયક ચતુર્થીના નામથી જાણીતી છે અને કૃષ્ણ પક્ષમાં પડતી ચતુર્થી તિથિ ગણેશ સંકષ્ટિ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું… Continue reading 27 જૂને સંકષ્ટિ ચતુર્થી પર બની રહ્યો છે એક શુભ સંયોગ, ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે આ વિધિથી કરો પૂજા